સંત પૂ . મોરારી બાપુ.
ગુરુ પૂર્ણિમા નિમિતે== ગરવા ગુજરાતી ગુણીજનોના ચરણે.........
સંત પૂ. મોરારી બાપુ
સં સાર સુખ દુઃખ જોઈને, જેમણે રામકથાના પ્રણ લીધાં
ત મારા મારા જેવાને, જ્ઞાન મહાસાગરમાં ડુબાવી દીધાં.
પૂ નિત પગલાં પાડ્યાં છે, જેમણે આ ભૌતિકતાના દેશમાં,
મો હન અને રામજીને મિલાવશે, આ નવલા નવ દિવસમાં.
રા મ નામની ધૂન મચાવી, ને જ્ઞાન સાગરમાં ડુબાવશે,
રિ ધ્ધિ ને સિદ્ધિના સાથે બાપુ, હનુમાનજીના દર્શન કરાવશે.
બા તો બોલતા શીખવે છે પણ, બાપુ રામ શબ્દ બોલાવશે,
પુ નમ ચંદ્ર જેવા પ્રભુ, શ્રી ભગવાન રામચંદ્ર ને દીપાવશે.
આ કાવ્ય રાધા કૃષ્ણ મંદિર ( લોસ ઐન્જલ્સ) દ્વારા ૧૯૯૧માં યોજાયેલ રામ કથાના
સમયે લખાયેલ છે.
" સ્વપ્ન " જેસરવાકર ( ગોવિંદ પટેલ )
Help. Did you like this website or this article. We are non profit website, Please help keep 14Gaam online
info
Recent Comments
Baldhiya posted on 3/23/2011 4:27:44 AM
If you have previously added your profile and would you like to view other's ad on this page, Please enter you previously added email address, will allow you to view contact number and email address without re-posting you ad.